નવી દિલ્હી: ભાજપે (BJP) નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં જનસંપર્ક અભિયાન (Nationwide Campaign) ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાજપનું આ સંપર્ક અભિયાન 5 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલશે. ભાજપે આ જનસંપર્ક અભિયાનમાં 3 કરોડ પરિવારો સાથે સંપર્ક કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકતા કાયદા પર ઘમાસાણ, અમિત શાહે રાહુલ ગાંધીને ફેંક્યો મોટો પડકાર, જાણો શું કહ્યું?


આ જનસંપર્ક અભિયાનમાં ભાજપ (BJP) ની સાથે સાથે આરએસએસના અનેક સંગઠન પણ સામેલ થશે. ભાજપે તેની સાથે જ એક કરોડ લોકો દ્વારા વડાપ્રધાનના નામે નાગરિકતા કાયદાને લઈને સમર્થન પત્ર મેળવવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. 


ZEE NEWSએ રચ્યો ઈતિહાસ, CAAના સમર્થનમાં 1 કરોડથી વધુ મિસ્ડકોલ


ભાજપે સમાજના અલગ અલગ વર્ગોમાં જવાની યોજના બનાવી છે. બુદ્ધિજીવી, દલિત, સાધુસંત, લઘુમતીઓ, વગેરે વર્ગોમાં જનસંપર્ક અભિયાન ચલાવવા માટે ભાજપે અલગ અલગ ગ્રુપ બનાવ્યાં છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....